નમસ્કાર મિત્રો , ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જનરલ નોલેજ આપવામાં આવ્યું છે.
ઇતિહાસમાં દિલ્લીસલ્તનતના વિવિધ વંશ અને શાસકો વિશે જાણવા જેવું અને જનરલ નોલેજ
(૧) દિલ્લીની ગાદી પર
ગુલામ વંશની સ્થાપના કોણે કરી?
(૨) કુતુબમિનારનું
બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?
(૩) ગુલામ વંશનો ખરો
સ્થાપક કોણ ગણાય છે?
(૪) દિલ્લીની ગાદી પર
આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી?
(૫) કોને રઝીયા બેગમની
સત્તા ખૂંચતી હતી?
(૬) અમીરોએ કોને
દિલ્લીની ગાદી પર બેસાડ્યો?
(૭) નાસીરુદીન પછી દિલ્લીની ગાદી કોણે સંભાળી?
(૮) ખીલજી મૂળ જાતિ
ક્યાંની હતી?
(૯) ખલજી વંશની
સ્થાપના કોણે કરી હતી?
(૧૦) જલાલુદ્દીન ખીલજી
પછી દિલ્લીની સત્તા કોની પાસે આવી?
(૧૧) અલાઉદ્દીન ખીલજીના
દરબારમાં પ્રખ્યાત કવિ કોણ હતાં?
(૧૨) ખલજી વંશ પછી કયા
વંશનું શાસન આવ્યું?
(૧૩) તુઘલુક વંશની
સ્થાપના કોણે કરી હતી?
(૧૪) તાંબાના સિક્કાનું
ચલણ કયો તુઘલુક શાસક લાવ્યો હતો?
(૧૫) હબસી મુસાફર
ઇબ્નબતુતા કોના સમયમાં ભારત આવ્યો હતો?
(૧૬) દિલ્લી સલ્તનત
કાળમાં કયું હિન્દી મહારાજ્ય દક્ષિણમાં સ્થપાયું?
(૧૭) વિજયનગર રાજ્ય કયા
અને ક્યારે સ્થપાયું?
(૧૮) વિજયનગરના
પ્રભાવશાળી શાસકનું નામ જણાવો.
(૧૯) કયા યુદ્ધમાં
વિજયનગરનો નાશ થયો?
(૨૦) બહમની સલ્તનતની સ્થાપના
કોણે કરી?
(૨૧) બહમની રાજ્યમાં
કયો એક બાહોશ વજીર થઇ ગયો?
(૨૨) બહમની રાજ્યની
પડતી થતાં કયા પ્રાંતો સ્વતંત્ર થયાં?
(૨૩) સૈયદ વંશની
સ્થાપના કોણે કરી?
(૨૪) લોદી વંશની
સ્થાપના કોણે કરી હતી?
(૨૫) પાણીપતની લડાઈ
ક્યારે અને કોની કોની વચ્ચે થઇ?
(૨૬) મુઘલ સામ્રાજ્યનો
પાયો કોણે નાખ્યો?
No comments:
Post a Comment