નમસ્કાર મિત્રો,
આપનું સ્વાગત છે. ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જનરલ નોલેજ અહી આપવામાં આવ્યું છે.GPSC,UPSC, તલાટી,પોલીસ, વગેરે જેવી પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ છે.
gk in gujarati, general knowledge in gujarati
આદિ માનવ અને પ્રારંભિક માનવ જીવન વિશે જાણવા જેવું જનરલ નોલેજ
(૧) પ્રારંભિક માનવજીવનને કેટલાં યુગમાં વિભાજીત કરી
શકાય?કયા કયા?
(૨) મધ્ય પાષાણ યુગ
(૩) નુતન પાષણ યુગ
(૨) આદિ પાષાણ યુગને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે?
(૩) નુતન પાષાણ યુગને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે?
(૪) આદિ માનવ પોતાનાં ઓજારો શેમાંથી બનાવતો હતો?
(૫) આદિ માનવ ઓજારોની ઉપયોગ શેના માટે કરતો હતો?
(૬) આદિ માનવ આગનો ઉપયોગ શેના માટે કરતો હતો?
(૭) માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે?
(૮) આદિ માનવ ગુફામાં કેમ રહેતો હતો?
(૯) આદિ માનવના વસવાટ હોવાના પુરાવાઓ ક્યાંથી મળ્યા છે?
(૧૦) લઘુ પાષાણ યુગના પ્રાણીઓનાં હાડકાં ક્યાંથી મળી
આવ્યાં છે?
(૧૧) પથ્થર માંથી કેવાં કેવાં ઓજારો બનવવામાં આવતાં હતાં?
(૧૨) કઈ સંસ્કુતિમાં કાંસાની કળા વિકસી હતી ?
No comments:
Post a Comment